-: ટ્રસ્ટ વિષેની માહિતી :-
1 | ટ્રસ્ટનું નામ | જુમ્મેદાર મંડળ |
2 | સ્થાપના વર્ષ | ઇ.સ. ૧૯૦૬ |
3 | સ્થાપના દિન | તા. ૧-૧૧-૧૯૦૬ |
-: વર્તમાન જુમ્મેદાર મંડળ :-
ક્રમ | ટ્રસ્ટીનું નામ | હોદ્દો | કાર્યક્ષેત્ર |
---|---|---|---|
1 | ડો. વિનોદભાઇ વી. મોદી M. Sc. Ph.D. |
પ્રમુખશ્રી | વડોદરા એમ.એસ. યુનિવર્સિટિમાં માઇક્રોબાયોલૉજી, બાયોકેમેસ્ટ્રી અને બાયો ટેક્નોલોજી વિભાગના સ્થાપક અને નિવૃત્ત ડીન |
2 | શ્રીમતિ હેનાબેન બી. લાખાવાલા B.A |
ઉપપ્રમુખશ્રી | સામાજિક કાર્યકર તેઓશ્રી મહિલા ઉત્થાન અને ઉત્કર્ષ પ્રવૃતિમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યાં છે. |
3 | શ્રી જગદીશભાઇ એચ. શાહ B.A (Hon.)L L B. એડ્વોકેટ |
મંત્રીશ્રી | સંસ્થાના ભુતપૂર્વ વિદ્યાર્થી તેઓશ્રી જાણીતા વકીલ છે. અનેક સામાજિક સંસ્થાઓમાં પદાધિકારી છે. |
4 | શ્રી મનીષભાઈ બક્ષી B.com. F.C.A |
ટ્રસ્ટીશ્રી | ચાર્ટર એકાઉન્ટન્ટ અને અનેક સામાજીક સંસ્થાઓમાં પદાધિકારી |
5 | શ્રી અતુલભાઈ મેહતા M. Sc. Ph.D. |
ટ્રસ્ટીશ્રી | સંસ્થાના ભૂતપુર્વ વિદ્યાર્થી એમ.એસ. યુનિ. વનસ્પતિ વિભાગના નિવૃત્ત ડીન |
6 | શ્રી આનંદ પી. માવલંકર M . A , Ph.D. |
ટ્રસ્ટીશ્રી | એમ. એસ. યુનિવર્સિટિમાં પોલિટીકલ સાયન્સ વિભાગમાં વડા U.G.C. ASIHSS Programme, માં કો-ઓર્ડિનેટર |
7 | શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા B.A. |
ટ્રસ્ટીશ્રી | માજી શિક્ષણ મંત્રીશ્રી, ચેરમેનશ્રી-અન્ન અને નાગરિક પુરવઠો – ગુજરાત સરકાર |
8 | શ્રી કવલજીત એચ. મોદી M . A .B .Ed |
સહમંત્રીશ્રી | શ્રી સયાજી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગના આચાર્યાશ્રી તરીકે ફરજ બજાવે છે. |